ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના
પૃસ્તાવના
આ યોજનામાં ગુજરાત રાજ્યની અંદર જે વ્યક્તિઓ ફળ-શાકભાજી-ફુલપાકો--ક્રુષી નાશવંત પેદાશોનુ રોડ સાઈડમાં હાટ બજારમા અથવા તો લારીવાળા ફેરીયાઓને વિનામુલ્યે છત્રી આપવાની આ યોજના છે.
કોને મળી શકે ?
- ફળ વેચનાર
- શાકભાજી વેચનાર
- ફુલપાકો વેચનાર
- ક્રુષી નાશવંત પેદાશોનુ વેેેેેેચનાર
આ યોજનામા શુ મળવા પાત્ર બને
આ યોજનામા વિના મુલ્યે છત્રી મળવા પાત્ર બને.
આ ફોર્મ ક્યા ભરી શકાય
આ ફોર્મ પોતાની નજીકની ગ્રામ પંચાયત અથવા સાઇબર કાફેમાં ભરી શકાય છે.
આ ફોર્મ કઈ જગ્યાએ આપવાનુ
આ ફોર્મ જે તે જિલ્લાની બાગાયત વિભાગની ઓફિસ માં જમા કરાવવાનું .