Showing posts with label પંડિત દિન દયાલ ઊપાધ્યાય આવાસ યોજના. Show all posts
Showing posts with label પંડિત દિન દયાલ ઊપાધ્યાય આવાસ યોજના. Show all posts

Saturday, February 22, 2020

પંડિત દિન દયાલ ઊપાધ્યાય આવાસ યોજના

પંડિત દિન દયાલ ઊપાધ્યાય આવાસ યોજના
પાત્રતાના માપદંડો
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-
  • વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-
  • પોતાની માલિકીનો જમીનનો પ્લોટ હોવો જોઇએ
  • અતિપછાત વિચરતી વિમુક્ત જાતિના ઇસમોને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • શહેરી આવાસ યોજનામાં રૂ. ૧,૨૦,૦૦૦/- સુધીની સહાય