Saturday, February 22, 2020

પંડિત દિન દયાલ ઊપાધ્યાય આવાસ યોજના

પંડિત દિન દયાલ ઊપાધ્યાય આવાસ યોજના
પાત્રતાના માપદંડો
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-
  • વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-
  • પોતાની માલિકીનો જમીનનો પ્લોટ હોવો જોઇએ
  • અતિપછાત વિચરતી વિમુક્ત જાતિના ઇસમોને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • શહેરી આવાસ યોજનામાં રૂ. ૧,૨૦,૦૦૦/- સુધીની સહાય